ગીર સોમનાથ 10 જૂન (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યોજાયેલા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવમાં 22 જેટલા નવદંપતીઓએ પ્રભુ તમે પગલા પડ્યા.
વેરાવળના કેસીસી ગ્રાઉન્ડ ખાતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા આયોજિત 13મો સમૂહલગ્નોત્સવ ઉલ્લાસભેર સંપન્ન થયો. શાસ્ત્રોક્તવિધિ સાથે 22 યુગલ લગ્નગ્રંથિથી જોડાયા 22 નવદંપતીઓં ને આશીર્વાદ અને આયોજકો ને અભિનંદન આપતાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ