ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સામે કર્ફ્યુ યથાવત....
અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે, અને કાબૂમ
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સામે કર્ફ્યુ યથાવત....


અમદાવાદ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે, અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે, ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં લાગુ નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે.

અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, ગાંધીનગર,ભાવનગર,જામનગર,જુનાગઢમાં હજુ, 25 સપ્ટેમ્બર સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર


 rajesh pande