ચરણજીત સિંહ ચન્નીના હાથમાં પંજાબની કમાન.......
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)હરીશ રાવતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. રાવતે કહ્યું કે," વિધાયક દલ
ચરણજીત સિંહ ચન્નીના હાથમાં પંજાબની કમાન.......


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)હરીશ રાવતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. રાવતે કહ્યું કે," વિધાયક દલના નેતા ચરણજીત સિંહ ચન્નીને, બનાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા સુધી, સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ, ચન્નીના નામની જાહેરાત કરવામાં આવી હતી."

રાવતે એક ટ્વિટમાં કહ્યું, "મને એ જાહેર કરવામાં ખૂબ આનંદ થાય છે કે, ચરણજીત સિંહને પંજાબની કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે."

હિન્દુસ્થાન સમાચાર/

 rajesh pande