જોહાન્સબર્ગમાં, રાહદારીઓ પર ગોળીબારમાં 10 લોકોના મોત
જોહાન્સબર્ગ (દક્ષિણ આફ્રિકા), નવી દિલ્હી,21 ડિસેમ્બર (હિ.સ.) રાજધાની જોહાન્સબર્ગ નજીકના રહેણાંક વિસ્તારમાં, અજાણ્યા બંદૂકધારીઓએ રાહદારીઓ પર ગોળીબાર કર્યો, જેમાં 10 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. આ ઘટન
હત્યા


જોહાન્સબર્ગ (દક્ષિણ આફ્રિકા), નવી દિલ્હી,21 ડિસેમ્બર

(હિ.સ.) રાજધાની જોહાન્સબર્ગ નજીકના રહેણાંક વિસ્તારમાં, અજાણ્યા બંદૂકધારીઓએ

રાહદારીઓ પર ગોળીબાર કર્યો,

જેમાં 10 લોકો માર્યા ગયા

અને 10 અન્ય ઘાયલ થયા.

આ ઘટના વેસ્ટ રેન્ડના બેકર્સડેલમાં બની છે.

દક્ષિણ આફ્રિકાના અખબારો ટાઇમ્સ લાઇવ અને ટીએનટી વર્લ્ડના

અહેવાલો અનુસાર, ‘પોલીસ પ્રવક્તા

બ્રિગેડિયર એથ્લેન્ડા માથેએ રવિવારે, આ માહિતી આપતા જણાવ્યું કે,” અજાણ્યા

બંદૂકધારીઓએ રોડ પર આવો ક્રુરતા પૂર્ણ અત્યાચાર કર્યો છે.” પોલીસ કહે છે કે,”

ગોળીબારનો હેતુ સ્પષ્ટ થઇ શક્યો નથી.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande