- 8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન - 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, DJના તાલે ઝૂમી ઉઠ્યા ભક્તો સાળંગપુર/અમદાવાદ, 02 એપ્રિલ (હિ.સ.) : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે
નવી દિલ્હી, 1 એપ્રિલ (હિ.સ.) : નવા નાણાકીય વર્ષ 2026-27 ના પહેલા જ દિવસે, દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી. જોકે, આ વધારો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરો, એટલે કે 19 કિલોગ્રામના LPG સિલિન્ડરો પર લા
દિબ્રુગઢ (આસામ), 1 એપ્રિલ (હિ.સ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે દિબ્રુગઢના મનોહરી ચાના બગીચાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે આસામના ચા ઉદ્યોગના મહત્વ પર પ્રકાશ પાડતા ચાના પાન તોડી નાખ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ મહિલા
- ગાંધીનગરના શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો ગાંધીનગર, 31 માર્ચ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શુક્રવારે વસ્તી ગણતરી 2027 હેઠળ સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ લીધો, તેમના પરિવારની વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''એક્સ'' પર માહિતી શેર કરતા, તેમણે નાગરિકોને આ રાષ્ટ્રીય
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, 4 એપ્રિલ, શનિવારના રોજ એક દિવસની મુલાકાતે બિહારની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉપરાષ
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, શુક્રવારે તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે 27 ઉમેદવારોની યાદી જાહેર કરી. કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગનને અવનાશી બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ અનુસાર, તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ 16-18 એપ્રિલ દરમિયાન બોલાવવામાં આવેલા સંસદના ખાસ સત્રને એકતરફી ગણાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, સરકારે આ બાબતે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, પરંતુ એવું લાગ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
ભરૂચ,03 એપ્રિલ ( હિ. સ ) શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે કોલેજિયન યુવતીનું અપહરણ કરી, તેને ગોંધી રાખી ઢોર માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલી યુવતી
ભુજ, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગી માટે આ વખતે પરંપરાગત પદ્ધતિને બદલે નવી અને ટેકનોલોજી
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોના વેચાણમાં સંડોવાયેલા સમી તાલુકાના અદગામના સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર)ને પાસા હેઠળ ઝડપી પાડી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સામે કુલ 11 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : ચાણસ્મા શહેરમાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૩ એપ્રિલના રોજ સીસીટીવી કેમેરા સ્થાપન માટે મહત્વપૂર્ણ સર્વે હાથ ધરાયો હતો. આ આયોજન શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસરૂપે કરવામાં આવ્ય
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : હારીજ તાલુકાના ગોવના ગામે આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવ શુક્રવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોવના ગામ
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : હારીજ ખાતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા ચાણસ્મા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાઈ હતી.
ગીર સોમનાથ, 03 એપ્રિલ (હિ.સ.)જુનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ ખષેક્ષક જયદીપસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચાધરી વેરાવળ વિભાગ, વેરાવળ નાઓએ અપહરણ, બળાત્કાર, પોક્સો જેવા ગંભીર ગુ
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં ઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. 3 એપ્રિલે બપોર પછી આકાશ કાળા વાદળોથી ઘેરાયું અને ગાજવીજ સાથે તોફાની પવન વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની જન્મભુમિ પોરબંદર હવે માનવ સેવા અને રક્તદાન જેવા મહાન કાર્યમાં પણ અગ્રેસર બની રહ્યું છે.પોરબંદરની પવિત્ર ધરતી પર અનેક સેવાકીય સંસ્થાઓ વર્ષભર સમાજહિતના કાર્યોમાં સક્રિય
કાઠમંડુ, નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): સરકારે યુદ્ધગ્રસ્ત ખાડી દેશોમાં ફસાયેલા નેપાળી નાગરિકોને પરત લાવવા માટે ખાસ ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે. વિદેશ પ્રધાન શિશિર ખનાલ સાથે સંકલનમાં વિવિધ સરકારી સંસ્થાઓ વચ્ચે ચર્ચા બાદ, ખાડી દેશોમાં ફસાયેલા નેપ
તેલ અવીવ/તેહરાન, નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ આજે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ અને તેના બીજા શહેર ઈલાત પર નવા હવાઈ હુમલા કર્યા. આઈઆરજીસીએ દાવો કર્યો છે કે,” તેમણે તેલ
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) આ યુદ્ધમાં, અત્યાર સુધી થયેલ માનવીય નુકશાનની કિંમત- લેબનોન: 1,345 માર્યા ગયા. 4,૦4૦ ઘાયલ. ઇઝરાયલ: 28 માર્યા ગયા. 3,223 ઘાયલ. યુએસ: 13 માર્યા ગયા. 2૦૦ ઘાયલ. વેસ્ટ બેંક: ચાર માર્યા ગયા. યુએઈ: 12 માર્યા ગયા. 16
તેહરાન, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાની સૈન્યએ બદલામાં મુખ્ય યુએસ લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. ઈરાની સૈન્યના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલાઓએ અવાક્સ અને રિફ્યુઅલિંગ વિમાન સ્થાપનો, તેમજ રડાર
વોશિંગ્ટન, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકાના હુમલાને ઈરાન અને તેના સાથીઓ દ્વારા લગભગ અડધી સદીથી ચાલી આવતી હિંસાનો બદલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપી શકાતી નથી. ટ્રમ્પ
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ (આરબીઆઈ), દુબઈની એમિરેટ્સ એનબીડી બેંકને, આરબીએલ બેંકમાં 74 ટકા સુધી હિસ્સેદારી ખરીદવાની મંજૂરી આપી છે. આ પછી બેંકને સહાયક કંપનીના મોડલ હેઠળ વિદેશી બેંક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આરબીએલ બેંકે
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે, ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધઘટ થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, લગભગ આઠ ટકા વધીને 109.24 ડોલર પ્રતિ બેરલ થયું છે. શુક્રવારે આંત
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.). ગુડ ફ્રાઈડેને કારણે આજે ઘરેલુ શેરબજાર બંધ છે. સાપ્તાહિક રજાને કારણે, આ શનિવાર અને રવિવારે પણ શેરબજાર બંધ રહેશે. હવે આવતા અઠવાડિયાના પહેલા દિવસે, સોમવારે ટ્રેડિંગ ફરી શરૂ થશે. ગુડ ફ્રાઈડે પર ભારતીય શેરબજાર બંધ રહેવાને
નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.). ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલ એ, એક નવો વૈશ્વિક સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. 65 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે, ભારતી એરટેલ વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. કંપનીએ ગુરુવારે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ કો
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ): મંગોલિયાના ઉલાનબટારમાં 2026 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતે ત્રણ મેડલ મેળવ્યા છે. પાંચમા દિવસે, નિખત ઝરીન, પ્રિયા અને પ્રીતિ પવારે પોતપોતાના મુકાબલા જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. મહિલાઓની
નવી દિલ્હી, 3 એપ્રિલ (હિ.સ.): ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું, ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટથી હરાવીને શ્રેણીનો ક્લીન સ્વીપ પૂર્ણ કર્યો. આ મેચ ગુરુવારે (2 એપ્રિલ) બાસેટેરમાં રમાઈ હતી, જ્યાં લેગ-સ્પિનર અલાના કિંગની પાંચ
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) કોલંબિયાના કેપ્ટન જેમ્સ રોડ્રિગ્ઝને 2026 ફિફા વર્લ્ડ કપના, થોડા મહિના પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેના કારણે તેમના ચાહકોમાં તેમની ભાગીદારી અંગે ચિંતા વધી છે. રોડ્રિગ્ઝ, તાજેતર
નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): દક્ષિણ આફ્રિકાના અનુભવી બેટ્સમેન રાસી વાન ડેર ડુસૈને, તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 37 વર્ષીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેનાથી તેમની સાડા
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) અલી અબ્બાસ ઝફરે તેમની આગામી અનટાઇટલ્ડ એક્શન-રોમાન્સ ફિલ્મની જાહેરાત કરી છે, જે યશ રાજ ફિલ્મ્સ (વાયઆરએફ) સાથે સહયોગમાં બનાવવામાં આવી રહી છે. દિગ્દર્શકે સોશિયલ મીડિયા પર ફિલ્મની પહેલી ઝલક શેર કરી છે, જેમાં આહાન પાંડે એક
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ રામાયણનું પહેલું ટીઝર 2 એપ્રિલે હનુમાન જયંતિના દિવસે રિલીઝ થયું હતું. ટીઝરમાં રણબીરને પહેલી વાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જેનાથી દર્શકોમાં ઉત્સાહ ફેલા
નવી દિલ્હી, 03 એપ્રિલ (હિ.સ.) રણવીર સિંહની ફિલ્મ ''ધુરંધર 2: ધ રીવેન્જ''એ બોક્સ ઓફિસ પર 15 દિવસ પૂર્ણ કર્યા છે. સારી શરૂઆત કરનારી આ ફિલ્મ હવે ધીમી પડી રહી હોય તેવું લાગે છે. તાજેતરના આંકડા અનુસાર, ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો છે, જે સૂચવે છે કે હવે
નવી દિલ્હી, 02 એપ્રિલ (હિ.સ.) હનુમાન જયંતીના શુભ અવસર પર, ખૂબ જ અપેક્ષિત ફિલ્મ વાલ્મીકિ રામાયણ ના નિર્માતાઓએ એક ખાસ પોસ્ટર રિલીઝ કર્યું છે, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. આ દ્રશ્ય ભગવાન રામ અને ભગવાન હનુમાન વચ્ચે ભક્તિથી ભરેલી ભાવનાત્મક ક્ષણને
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha