નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત દેશના અનેક વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્
ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.)ગીર સોમનાથ ઘણા લોકો સંતાનો માટે સંપત્તિ છોડી જાય છે, પરંતુ કેટલાક માતા-પિતા એવા પણ હોય છે, જે સંતાનોને સંસ્કાર, શિક્ષણ અને દેશપ્રેમની એવી મૂડી આપે છે કે, પેઢીઓ સુધી સમાજ તેમને યાદ રાખે. ગીર સોમનાથ જિલ્લાના કાજરડી ગામના ખે
ભાવનગર, 13 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના સિહોર બ્લોકના શિવાની સખી મંડળે, ગ્રામિણ મહિલાઓની પ્રતિભા અને આત્મનિર્ભરતાનો અનોખો પરિચય આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કેરળના કોચીન ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ સરસ મેળામાં શિવાની સખ
- આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભામાં 1.25 કરોડ વૃક્ષો, તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર અમદાવાદ, 12 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત ભાઇ શાહે, પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર ને હરિયાળી
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસ માટે સેમિકોન 2.0 ને મંજૂરી આપી છે અને આ માટે કુલ 1.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમં
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, દેશની માતૃશક્તિ સાથે માતૃત્વ વિમર્શ વિષય પર વિસ્તૃત સંવાદ કરશે. 24 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય આંબેડકર સેન્ટરમાં વિશ્વમાંગલ્ય સભા દ્વારા આયોજિત થનારા આ સંવાદમ
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક જહાજ નિર્માણ અને જહાજ રિપેરિંગ કેન્દ્ર બનાવવા માટે ગુજરાતના પોરબંદરમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર તથા કચ્છના અખાતના વાડીનારમાં 1,570 કરોડ રૂપિયાની અત્યાધુનિક જહાજ રિપેરિંગ સુવિધાને સૈદ
ભુવનેશ્વર, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ રથયાત્રાના એક દિવસ પહેલા, બુધવારે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (એસજીટીએ) એ, ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સાર્વજનિક દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રથયાત્
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે નવા પશુ દવાખાનાના મકાનનું ખાતમુહૂર્ત પણ કર
પાટણ, 15 જુલાઈ (હિ.સ.)જાયન્ટ્સ પાટણ દ્વારા બુધવારે કોટાવડ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા 102 વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમનો હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિ
નવસારી, 15 જુલાઈ (હિ.સ.): સરકારી આયુર્વેદ હોસ્પિટલ, કાલીયાવાડી, નવસારી ખાતે જાહેર જનતાને વધુ ગુણવત્તાસભર અને સુવિધાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ફિઝિયોથેરાપી વિભાગ માટે વિવિધ આધુનિક સાધન-સામગ્રીની ખરીદી કરવામાં આવી છે. આ સાધનોની ખરીદી નવ
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવા સાર્વજનિક વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે આ આધુનિક વાંચનાલય ખુલ્લું મુકા
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ભારત સરકારના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત આગામી ખરીફ ઋતુ દરમિયાન હાથ ધરાનાર ડિજિટલ ક્રોપ સર્વે તથા ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી અંગે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક
નવસારી, 15 જુલાઈ (હિ.સ.) ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા કલા મહાકુંભ-૨૦૨૬-૨૭નું આયોજન કરવામાં આ
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી અને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મંગળવારે પોરબંદરમાં નિઃશુલ્ક સુપર મેગા આંખ નિદાન અને નેત્રમણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ નંબર-66 હેઠળ યોજાયેલા આ
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઇ ખેડુત પોર્ટલ 2.0 પર વિવિધ ઘટકો માટે 20 મે 2026 થી 09 જુલાઇ 2026 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. જિલ્લાના ખેડુતો મહત્તમ અરજી કરી લાભ મેળવી શકે તે હેતુથી તેની સમય મર્યાદા લંબાવવા
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદર ખાતે પશુપાલન વિભાગના પશુ દવાખાના ખાતે કાર્યરત કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્રમાં ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવા અશ્વની નિમણૂક માટે પોરબંદર કાઠિયાવાડી અશ્વ ઉછેર સોસાયટી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. સોસાયટીના જણાવ્યા
કાઠમંડુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). નેપાળ સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલવાને બદલે હવે શ્રમદાન કરાવવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આ આશયનું વિધેયક સંસદમાં વિચારણા હેઠળ છે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમ 50
કિવ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે જણાવ્યું કે, એપ્રિલ 2022 પછી આ વર્ષે જૂન મહિનો યુક્રેનિયન નાગરિકો માટે સૌથી ઘાતક રહ્યો. રશિયાએ યુદ્ધના મોરચાથી દૂરના શહેરો પર હુમલા તેજ કર્યા. તેની ખૂબ જ ખરાબ અસર પડી છે. યુક્રેનમાં સંયુક
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 14 જુલાઈ (હી.સ.) સતત ત્રીજી રાત્રે અમેરિકાએ ઈરાની બંદર શહેરો અને અન્ય સ્થળો પર ભારે હુમલા કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર સૈન્યએ એક સાથે ઈરાનના ઘણા શહેર
કાઠમંડુ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). નેપાળમાં અવિરત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે કાઠમંડુ જવાના તમામ નાના માર્ગ અવરોધિત થયા છે. મકવનપુર જિલ્લા વહીવટી કચેરીએ આગામી સૂચના સુધી હેટુન્ડા થઈને કાઠમંડુ જવાનો કાંતિ લોકપથ ધોરીમાર્ગ બંધ કરી
કાઠમંડૂ, નવી દિલ્હી, 13 જુલાઈ (હિ.સ.) સતત વરસાદ વચ્ચે, નેપાળની રાજધાની કાઠમંડૂ સહિત 35 જિલ્લાઓ અને આસપાસની નદીઓ તથા જળપ્રવાહોમાં પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પૂર પૂર્વાનુમાન મહાશાખાએ, જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને જરૂ
નવી દિલ્હી/અબુધાબી, 15 જુલાઈ (હિ.સ.). નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બુધવારે આંતરરાષ્ટ્રીય સેવાઓની શરૂઆત થઈ, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસે એરપોર્ટથી અબુધાબી માટે પ્રથમ ઉડાન ભરી. એર ઇન્ડિયા એક્સપ્રેસે હવાઈ અડ્ડાથી અબુધાબી માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (સીઇટીએ) આજે અમલમાં આવ્યો છે. સાથે સાથે, સામાજિક સુરક્ષા સમજૂતી, જેને બેવડા યોગદાન સમજૂતી (ડીસીસી) તરીકે ઓળખવામાં આવે છે, તે પણ અમલમાં આવી હતી. આનાથી યુકેમાં
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). સ્થાનિક સોનાના ભાવમાં આજે શરૂઆતના કારોબારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. શરૂઆતના તબક્કામાં ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચેન્નાઈ સિવાય દેશભરના મોટાભાગના સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ, 100 થી 110 નો ઘટાડો થયો છે.
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં 13 જુલાઈ સુધીમાં ચોખ્ખો પ્રત્યક્ષ કર સંગ્રહ 16.40 ટકા વધીને 6.51 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો. આમાં કોર્પોરેટ કર સંગ્રહનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સમયગાળામાં ચોખ્ખો કોર્પોરેટ કર સંગ્રહ
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). હોકી વિશ્વ કપ 2026 શરૂ થવામાં હવે માત્ર એક મહિનો બાકી છે. આવા સમયે, ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમોએ તેમની તૈયારીઓને અંતિમ તબક્કામાં પહોંચાડી દીધી છે. બંને ટીમો બેંગલુરુના ભારતીય ખેલ પ્રાધિકરણ (સાઈ) કેન્દ્રમાં રાષ્ટ્ર
ડલાસ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). વર્તમાન યુરોપિયન ચેમ્પિયન સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ફ્રાન્સને મંગળવારે 2-0 થી હરાવીને ફીફા વિશ્વ કપ 2026 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટુર્નામેન્ટની બે સૌથી મજબૂત ટીમો વચ્ચે રમાયેલી આ બહુપ્રતિક્ષિત સેમિફાઇનલમાં સ્પ
ડલાસ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.). સ્પેને 2026 ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સને 2-0 થી હરાવીને આંતરરાષ્ટ્રીય ફૂટબોલનો ઇતિહાસ રચ્યો હતો. આ જીત સાથે સ્પેને 37 મેચોમાં અજેય રહેવાના ઇટાલીના સર્વકાલીન રેકોર્ડની બરાબરી કરી હતી. સ્પેન તરફથી મિકેલ
ડલાસ, નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.). ફ્રાન્સના કેપ્ટન કિલિયન એમબાપ્પેએ ફીફા વિશ્વ કપ 2026ના સેમિફાઇનલ પહેલાં સોમવારે ટીમના અંતિમ અભ્યાસ સત્રમાં પૂરો ભાગ લીધો ન હતો. જોકે, ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તેમની સામાન્ય પગની ઘૂંટીની ઈજા ગંભીર નથી અ
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ટૂંક સમયમાં પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, હિન્દી સિનેમામાં પોતાના દમદાર અભિનયથી ઓળખ બનાવનાર નવાઝુદ્દીન હવે એક પંજાબી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) શહનાઝ ગિલ અને જય રંધાવા અભિનીત પંજાબી પીરિયડ રોમાન્સ ફિલ્મ ''ઇશ્કનામા'' નું બહુપ્રતીક્ષિત ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. નિર્દેશક અરવિંદર એસ. ખૈરાની આ ફિલ્મ ભારત-પાકિસ્તાન સરહદ પર જન્મેલી એક સાચી પ્રેમ કહાણી પર આ
બોલિવૂડના ''નાયક નંબર-1'' ગોવિંદા ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ એક પત્રકાર પરિષદ દરમિયાન પોતાની નવી ફિલ્મ ''રૂપા''ની સત્તાવાર ઘોષણા કરી. આ પ્રસંગે તેમણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રજૂ કર્યું. ફિલ્મમાં ગોવિંદા સાથે નવો
અભિનેતા અને નિર્માતા સોહમ શાહની બહુપ્રતીક્ષિત હોરર ફિલ્મ ''તુમ્બાડ 2'' ને લઈને, લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મનો ભાગ બની ગઈ છે. આ જાહેરાત
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha