- ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ મંત્રીના પુત્ર મેથ્યુઝ સહિત 3 આરોપીઓની ધરપકડ જયમીન પટેલ ફરાર ભરૂચ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ઝઘડિયા જીઆઈડીસીમાં અસામાજિક તત્વો અને માફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અગાઉ ત્ર
ઉના/અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) ઉના નજીક છ ખલાસીઓ સાથે બોટ દરિયામાં ગરકાવ,જીવ બચાવવા ખલાસીઓ પાણીમાં કૂદી પડ્યા. દરિયામાં અચાનક મોજાની જોરદાર થપાટ લાગતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. બોટમાં સવાર ટંડેલ સહિત છ ખલાસીઓએ જીવ બચાવવા દરિયામાં કૂદી પડવુ
- ટીશ્યુ પેપર પર બોમ્બ હોવાનો મેસેજ મળ્યો - પ્લેનને સાઈડમાં ઉભું રાખી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને ''BOMB'' લખેલું એક ટીશ્યુ પેપર મળી
નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવે, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ રાજકીય પુરસ્કાર ‘ઓલિય દરાજાલી દોસ્તલિક’ (સર્વોચ્ચ મૈત્રી સન્માન) થી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, ઉઝબેકિસ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.). લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, સંસદસભ્યો અને અન્ય મહાનુભાવોએ મંગળવારે બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ લોકસભાના અધ્યક્ષ પી.એ. સંગમાને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ઉલ્લેખનીય
હૈદરાબાદ, નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ): તેલંગાણા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પ્રદેશ પ્રમુખ એન. રામચંદ્ર રાવને, મંગળવારે તેમના હૈદરાબાદ નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેઓ નાલગોંડામાં પાર્ટીના જિલ્લા પ્રમુખને મળવાના હતા, જેમના ઘરે કોંગ્રેસના ક
ગૌહાટી, નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.): ગૌહાટીના મઠઘરીયા વિસ્તારમાં મંગળવારે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોની ઓળખ નગેન રાજબંશી, ચુનુ રાજબંશી અને તેમની પુત્રી મીના રાજબંશી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર,
કાઠમંડુ, નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ): કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના વિનાશક પૂરને કારણે જીવ ગુમાવનારા વિદેશી નાગરિકો અને ભારતીય પીડિતોના મૃતદેહોની ઓળખ અને સોંપણી માટેની પ્રક્રિયાઓ અંગે વિગતવાર એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
જામનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર અને અમદાવાદના જાણીતા બિલ્ડર મેરામણ પરમારે, વ્યાજખોરોના માનસિક ત્રાસ અને કરોડો રૂપિયાની મિલકતો હડપ કરવાના ષડયંત્રથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. 10 જાન્યુઆરી 2025 ના રોજ ગાંધીનગર નજીક તેમનું મોત થયું હતું, જેને
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણ સંરક્ષણની શરૂઆત પોતાના ઘર અને કાર્યસ્થળથી થાય છે તેવા સંદેશ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ’ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને મ
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની 48મી બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજા
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સાંતલપુરના વૌવા ગામે જંગલી પ્રાણીના હુમલા બાદ પશુચિકિત્સા વિભાગે કામગીરી તેજ કરી છે. તાલુકાની પશુચિકિત્સક ટીમે ગામની મુલાકાત લઈ પશુપાલકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. અત્યાર સુધીમાં 45 જેટલા પશુપાલકોનો સંપર્ક કરી કુલ 69 પ
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત જિલ્લાના અંબિકા તાલુકાના લસણપોર ગામના વતની એવા અંદાજે 115 વર્ષથી વધુ વય ધરાવતા રૂખીબેન માજીભાઈ પટેલ આજે પણ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. પાંચ-પાંચ પેઢીઓ જોઈ ચૂકેલા રૂખીબેનનું જીવન માત્ર પરિવાર માટે જ
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના સરસ્વતી તાલુકાના ઘચેલી-વાયડ માર્ગ પરથી એક દિવસનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. કેસરી રંગના કપડામાં લપેટાયેલું બાળક સ્થાનિકોની નજરે પડતાં તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ ક
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) તારીખ ૦૧/૦૯/૨૦૨૬, મંગળવાર શ્રાવણ વદ ચતુર્થી અને પંચમીની સંયુક્ત તિથિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને મનોહર ગણેશ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની દિવ્ય પ્રતિકૃતિ કંડારી વિવિ
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)મંગળવારે નાગપંચમીના પવિત્ર પર્વે ચાણસ્મા સહિત પંથકના વિવિધ ગામોમાં ગોગા મહારાજના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ નાગદેવતા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી શ્રીફળ અને કુલેરનો પ્રસાદ અર્પણ કરી દર્શનનો લા
ગીર સોમનાથ, 1 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ તાલુકાના છાત્રોડાના ગ્રામજનો દ્વારા તહેવારો નિમિત્તે સતત ૧૯ વર્ષથી છત્રેશ્વર-પત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે બાબા અમરનાથ બર્ફીલી ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ તા.૦૩ અને
કાઠમંડુ, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પૂર અને ભૂસ્ખલનનો જોખમ વધતા ચીને, નેપાળ સાથેના પોતાના મુખ્ય વેપારી સરહદી નાકા રસુવાગઢી અને તાતોપાનીને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધા છે. ભોટેકોશી નદીમાં આવેલી વિનાશક પૂરથી રસુવાગઢી સરહદી નાકાના ટિમુરે બજાર,
રેહોવોત, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) નોબેલ પુરસ્કાર વિજેતા ઇઝરાયલી વૈજ્ઞાનિક અને એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફર અદા યોનાથનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનની માહિતી વાઇઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સે આપી, જ્યાં તેમણે પોતાના વૈજ્ઞાનિક જીવનનો મોટો ભાગ
ટોરોન્ટો (કેનેડા), નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે કહ્યું કે, ભારતની મૂળ સંસ્કૃતિ દુનિયાને મદદ કરવામાં અને તેની એકતામાં સમાયેલી છે. ભારતીય પરંપરાએ હંમેશા વિવિધતાને એકતાના સ્વાભાવિક સ્વરૂપ ત
કાઠમંડુ, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). નેપાળમાં પૂરને કારણે 781 લોકોના મોત થયા છે. 9,435 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વડાપ્રધાન બાલેન્દ્ર શાહે, દેશમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી ભયાનક કુદરતી આફત અંગે રાહત, બચાવ અને પુનર્વસન કાર્યોની વ
કાઠમંડુ, નવી દિલ્હી, 30 ઓગસ્ટ (હિ.સ.). વડાપ્રધાન બાલેન્દ્ર શાહે નેપાળમાં જળપ્રલય પછી ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો વચ્ચે જણાવ્યું કે, પૂર (જળપ્રલય)માં ગુમ થયેલા દરેક વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર આશાના અંતિમ કિરણ સુધી શોધ અને બચાવ
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.). ઓગસ્ટમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા ₹29.82 લાખ કરોડના વ્યવહારો પ્રક્રિયા કરવામાં આવ્યા હતા. આ વર્ષે મે અને જુલાઈમાં વ્યવહારોનો રેકોર્ડ ₹29.9 લાખ કરોડ હતો. ઓગસ્ટમાં યુપીઆઈ દ્વારા વ્યવહારોની સંખ્યા રે
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) આર્થિક મોરચે સારા સમાચાર છે. દેશમાં આવકવેરા રિટર્ન (આઈટીઆર) દાખલ કરનારાઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આકલન વર્ષ 2026-27 માટે 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ આવકવેરા રિટર્ન દાખલ થઈ ચૂક્યા છે. આવકવેરા વિભાગે મંગ
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ગ્લોબલ માર્કેટમાંથી આજે નબળાઈના સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારો ગયા સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે વધારા સાથે કારોબાર કરતું નજરે પડી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયા
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મહિનાના પહેલા જ દિવસે એલપીજી ગેસ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 9.50 રૂપિયાથી લઈને 12 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્ય
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કરાઝે, લાંબા સમય બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં વાપસી કરતાં યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી. સ્પેનના અલ્કારાઝે સોમવારે પ્રથમ રાઉન્ડમાં રશિયાના રોમન સાફિલિનને સતત ત્રણ સ
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન, સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકાની શાનદાર ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી યુએસ ઓપન 2026ના પ્રથમ રાઉન્ડમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ. 2016ના યુએસ ઓપન ચેમ્પિયન વાવરિંકાને ઇટાલીના માટેઓ
ન્યૂ યોર્ક, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). સર્બિયન ટેનિસ દિગ્ગજ નોવાક જોકોવિચને, 2026 યુએસ ઓપનના પહેલા જ રાઉન્ડમાં મોટો અપસેટનો સામનો કરવો પડ્યો. 48મા ક્રમાંકિત આર્જેન્ટિનાના મારિયાનો નેવેને, રવિવારે જોકોવિચને 7-6 (7/5), 5-7, 4-6, 6-2, 6-1થી હરાવ્યો
ન્યૂયોર્ક, નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.). અમેરિકાની જેસિકા પેગુલાએ, શરૂઆતી દબાણ અને ગભરામણમાંથી બહાર આવીને યુએસ ઓપન 2026ના મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જીત નોંધાવી. 32 વર્ષીય પેગુલાએ રવિવારે રશિયાની એલિના રુસેને 6-3, 6-2થી હરાવીને બીજા રાઉન્ડમાં
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) અભિનેતામાંથી દિગ્દર્શક બનેલા કુણાલ ખેમુ, તેમની પ્રશંસા પામેલી કોમેડી-ડ્રામા ફિલ્મ ''મડગાંવ એક્સપ્રેસ'' ની સિક્વલ માટે તૈયારી કરી રહ્યા છે. 2024 માં રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો,
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રખ્યાત રેપર બાદશાહ અને તેમની પત્ની ઈશા રિખીએ લગ્નના પાંચ મહિના પછી જ અલગ થવાની જાહેરાત કરી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ શેર કરીને તેમના પરસ્પર અલગ થવાની જાહેરાત કરી. આ સમાચારથી તેમના ચાહકો ચોંકી ગયા
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ભક્તિ ફિલ્મ ''હનુમાન અંશ''એ, બોક્સ ઓફિસ પર શાનદાર વાપસી કરતાં મોટી સફળતા હાંસલ કરી છે. નીમ કરોલી બાબાના જીવનથી પ્રેરિત આ ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને શરૂઆતમાં તેની ગ
નવી દિલ્હી, 31 ઓગસ્ટ (હિ.સ.) કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ ''ટોક્સિક એ, ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ''એ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગીતૂ મોહનદાસના દિગ્દર્શનમાં બનેલી આ એક્શન-થ્રિલરને વીકએન્ડનો પૂરતો લાભ મળ્યો અને ફિલ્મે ભારતીય બોક્સ ઓફિ
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha