નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશભરના યુવાનોને ઉનાળાના વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સમયનો ઉપયોગ આનંદ માણવા, શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે કરવા પ્રોત્સાહિત કર્યા. મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર લોકસભા સાંસદ તેજસ્વી સૂ
સુરત , 31 માર્ચ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત વિભાગના શિવાજી ભાગ દ્વારા હિન્દુઓના નવા વર્ષ અને સંઘ શતાબ્દી વર્ષ નિમેતે સંઘ શતાબ્દી શાખા કુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પર્વતપાટીયા વિસ્તારના 2524 સ્વયંસેવકોએ મરુંધર મેદ
-મોદી માધવ નેત્રાલયના, વિસ્તૃત મકાનના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વટવૃક્ષ જેવું છે અને આ વટવૃક્ષ છેલ્લા 100 વર્ષથી આ
નાગપુર, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નાગપુરની મુલાકાતે છે. આ વખતે તેઓ દીક્ષા ભૂમિ ગયા અને મહાન પુરુષ ડૉ. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને, શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી દ
Enter your Email Address to subscribe to our newsletters
युगवार्ता
नवोत्थान
નવી દિલ્હી, 1 એપ્રિલ (હિ.સ.). કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય સહકારી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. સહકારી મંત્રી અમિત શાહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવા
- ભારતીય રાજદૂતે યાંગોનના મુખ્યમંત્રીને 30 ટન રાહત સામગ્રી સોંપી નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.). મ્યાંમાર માં આવેલા ભૂકંપ બાદ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન બ્રહ્મા હેઠળ રાહત સામગ્રી લઈને બે નૌકાદળના જહાજો મંગળવારે સવારે યાંગુન પહોંચ્યા. મ્યાંમાર મ
નવી દિલ્હી, 1 એપ્રિલ (હિ.સ.). સાંસદ દિગ્વિજય સિંહની અધ્યક્ષતામાં, શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત અંગેની સંસદીય સ્થાયી સમિતિએ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે ગ્રાન્ટની માંગનો અહેવાલ બહાર પાડ્યો છે. આમાં મુખ્યત્વે આંગણવાડી કાર્યકરોને આપવામાં
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) દેશની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો આજે સંસદમાં ગુંજ્યો. કોંગ્રેસના સભ્ય અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે,” પહેલા દેશમાં દર 10 વર્ષે હાથ
Never miss a thing & stay updated with all the latest news around the world!
468.9k
14.1k
સુરત, 1 એપ્રિલ (હિ.સ.)-વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. ખાસ કરીને પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભીમનાથ તળાવની અવ્યવસ્થાને કારણે ચોમાસાના સમયે પાણી ભરાઈ જતું હતું. હવે તળાવને તેના મૂળ સ્વરૂપમાં પ
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) વેડ રોડ પર આવેલ ઓમ કેશરી ફેશનના માલિક દ્વારા મજૂરાગેટ સ્થિત યાર્ન વેપારીને મોટો ચૂનો મૂકવામાં આવ્યો છે. વેપારીએ વિશ્વાસ અને ઉધારીના આધારે ₹28.07 લાખનો યાર્ન માલ આપ્યો હતો, જેમાંથી ₹10.25 લાખ ચૂકવાયા, પરંતુ બાકી ₹18.26 લાખનું
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય ગુલામ કાદરી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પાંચ દિવસની સઘન તપાસ બાદ, ચોક બજાર પોલીસએ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેને શોધી કાઢ્યો. ઈદના દિવસે ગુલામ અન
ગાંધીનગર, 1 એપ્રિલ (હિ.સ.) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) એ તેના કેમ્પસમાં તાઇવાન ડેનું આયોજન કર્યું હતું, જેમાં સંસ્થા સાથે સહયોગની તકો શોધવા માટે અગ્રણી તાઇવાનની કંપનીઓના કોર્પોરેટ પ્રતિનિધિઓને એકસાથે લાવ્યા હતા. આ ઇવેન્ટમા
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરનો ઉપદ્રવ વધતા નાગરિકો પરેશાન થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે. ખાસ કરીને, જ્યાં પાલિકા કર્મચારીઓ મેન્યુઅલી દવાનો છં
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં 6 એપ્રિલે યોજાનાર ઉત્તર ભારતીય સમૂહ લગ્ન કાર્યક્રમને લઈને વિવાદ ઊભો થયો છે. આ કાર્યક્રમના માટે લગાવેલા પોસ્ટર અને બેનર પર ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી તરીકે દ
ડીસા/અમદાવાદ,01 એપ્રિલ (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા છે.મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે ફેક્ટરી-માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરૂ
જુનાગઢ,1 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ભટકતા ગૌવંશને પકડી મહાનગર પાલિકા,જુનાગઢ સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે.જેમાં આજ રોજ ખામધ્રોળ રોડ ટોરેન્ટ ગેસ ખાતે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં કેસરિયા ગૌશાળા જોષીપુરા તરફથી
સોમનાથ,1 એપ્રિલ (હિ.સ.) આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજી કનકેશ્વરી તીર્થધામ ગીર કનકાઈ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે નોરતાએ માતાજીનું ધટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ હતી
ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના કરાચીમાં ભૂકંપના થોડા કલાકો પછી, આજે સવારે બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્
બીજિંગ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) ચીનની સેનાએ મંગળવારે તાઇવાનની આસપાસ અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી. તેમાં આર્મી, નેવી અને રોકેટ ફોર્સનો સમાવેશ થાય છે. આને તાઇવાનની સ્વતંત્રતા સામે એક મજબૂત ચેતવણી માનવામાં આવી રહી છે. ચીની
ઢાકા, નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.). બાંગ્લાદેશના ચટગાંવના લોહાગરા ઉપ-જિલ્લામાં આજે સવારે બે બસો વચ્ચે સામસામે ટક્કર થતાં પાંચ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અખબારના અહે
ન્યાએપીડો (મ્યાંમાર), નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.). મ્યાંમારના મંડલે શહેરમાં ભૂકંપ પછીના વિનાશનું દ્રશ્ય ભયાનક છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કાટમાળ નીચે દટાયેલા લોકોના બચવાની આશા ઓછી થઈ રહી છે. મ્યાંમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં આવેલા શક્ત
મોસ્કો, નવી દિલ્હી,31 માર્ચ (હિ.સ.) ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) મુખ્યાલય પાસે વિસ્ફોટ થયા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઓરસ સેનેટ લિમોઝીન કારમાં આગ લાગી ગઈ. 275,૦૦૦ પાઉન્ડની કિંમતનું વાહન આગની લપેટમાં આવી ગયું
- 24 કેરેટ સોનું 92 હજારને પાર, 22 કેરેટ પણ 84 હજારની ઉપર કારોબાર કરી રહ્યું છે નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) આજે સ્થાનિક બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જોકે, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સોનું 670 રૂપિયાથી 730 રૂપિયા, પ્
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ દેશના સામાન્ય માણસ માટે મોટી રાહત લઈને આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ, આજે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 44.50 ર
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) દેશની ચોથી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની, દાલમિયા ભારત લિમિટેડ (ડીબીએલ) એ, નાણાકીય વર્ષ 2024-25 માં વાર્ષિક 4.95 કરોડ મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. કંપનીએ સોમવારે એક
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવાર, 1 એપ્રિલના રોજ નીતિએનસીએઈઆર સ્ટેટ ઇકોનોમિક પ્લેટફોર્મ પોર્ટલ લોન્ચ કરશે, જે નાણાકીય વર્ષ 2022-23 સુધીના ત્રણ દાયકા દરમિયાન રાજ્યોના સામાજિક, આર્થિક અને નાણાકીય પરિમાણો પરના
બુકારેસ્ટ, નવી દિલ્હી, ૦1 એપ્રિલ (હિ.સ) રોમાનિયન ટેનિસ ખેલાડી ફિલિપ ક્રિસ્ટિયન જિયાનુએ તિરિયાક ઓપનના પહેલા રાઉન્ડમાં અમેરિકન નિશાશ બસવરેડ્ડી સામે 6-3, 6-4 થી શાનદાર જીત નોંધાવી. એટીપી રેન્કિંગમાં 241મા ક્રમે રહેલા 23 વર્ષીય વાઇલ્ડકાર્ડ ખેલાડીએ, 93 મ
રોમ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) ઇટાલિયન ટેનિસ સ્ટાર જાસ્મીન પાઓલિનીએ 10 વર્ષ પછી તેના કોચ રેન્ઝો ફૂરલાનથી અલગ થવાની જાહેરાત કરી છે. 29 વર્ષીય પાઓલિનીએ સોમવારે, ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી. 1૦ અદ્ભુત વર્ષો પછી,
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.). ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (આઈપીએલ 2025) માં રવિવારે યોજાયેલી ડબલ મેચો પછી પર્પલ કેપ અને ઓરેન્જ કેપ ટેબલમાં મોટા ફેરફારો થયા છે. પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (ડીસી) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ને હરાવ્યું, જ્યારે બીજી મ
ગૌહાટી, નવી દિલ્હી, 30 માર્ચ (હિ.સ.). રવિવારે રાજસ્થાન રોયલ્સે, ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) સામે શાનદાર જીત નોંધાવી. સીએસકે ના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જ્યારે રાજસ્થાન બેટિંગ કરવા ઉતર્યું ત્યારે નીતિશ રાણાની શાનદાર 81 રનની
નવી દિલ્હી, ૦1 એપ્રિલ (હિ.સ.) અભિનેત્રી તમન્ના ભાટિયા આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નવરાત્રીના ખાસ અવસર પર તમન્નાએ, પોતાના ઘરે માતાની ચૌકીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તે રવિના ટંડનની પુત્રી અને અભિનેત્રી રાશા થડાની
નવી દિલ્હી, ૦1 એપ્રિલ (હિ.સ.) ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકને મોટા પડદા પર લાવવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મના મુખ્ય અભિનેતા વિશે, સતત નવા સમાચાર સામે આવી રહ્યા છે. આ ભૂમિકા માટે આયુષ્માન ખુર
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત 'અંદાજ અપના અપના' હિન્દી સિનેમાની સૌથી યાદગાર અને મનોરંજક ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ ૪ નવેમ્બર ૧૯૯૪ના રોજ, સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને દર્શકો દ્વારા તેન
નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.) પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા તેમની આગામી ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' ને લઈને સમાચારમાં છે. આ ફિલ્મનું નિર્દેશન અનુકલ્પ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2015માં
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha