જુનાગઢ શહેરમાં જગનાથજી ની રથયાત્રા ને લયને ભવ્ય તૈયારીઓ
જુનાગઢ 18 જૂન (હિ.સ.) જુનાગઢ શહેરમાં અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળવાની હોય ત્યારે તેને લઈને છાયા બજાર સ્થિત શ્રી જગન્નાથજી મંદિરમાં જગનાથ રથયાત્રા ઉત્કર્ષ સમિતિ દ્વારા આ ભવ્ય રથયાત્રાના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ એમાં આ રથયાત
જુનાગઢ શહેરમાં જગનાથજી ની રથયાત્રા ને લયને ભવ્ય તૈયારીઓ


જુનાગઢ 18 જૂન (હિ.સ.) જુનાગઢ શહેરમાં અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળવાની હોય ત્યારે તેને લઈને છાયા બજાર સ્થિત શ્રી જગન્નાથજી મંદિરમાં જગનાથ રથયાત્રા ઉત્કર્ષ સમિતિ દ્વારા આ ભવ્ય રથયાત્રાના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ એમાં આ રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે જેમાં ભગવાનની પૂજા સ્નાન વિઘીધી શૃંગાર વિધિ તથા રથયાત્રા પયાણ સહિતનું આયોજન કરવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande