જુનાગઢ 18 જૂન (હિ.સ.) જુનાગઢ શહેરમાં અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય યાત્રા નીકળવાની હોય ત્યારે તેને લઈને છાયા બજાર સ્થિત શ્રી જગન્નાથજી મંદિરમાં જગનાથ રથયાત્રા ઉત્કર્ષ સમિતિ દ્વારા આ ભવ્ય રથયાત્રાના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ એમાં આ રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળશે જેમાં ભગવાનની પૂજા સ્નાન વિઘીધી શૃંગાર વિધિ તથા રથયાત્રા પયાણ સહિતનું આયોજન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ