કેશોદ આહીર યુવા મંચના કાર્યકરો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
જૂનાગઢ 18 જૂન (હિ.સ.) અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાને લઇ કેશોદ ખાતે બાયપાસ પર આવેલ આહીરસમાજ ખાતે ભેગા મળીને અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં તમામ લોકોને આત્માઓને શાંતિ આપવા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને આ દિવ્યા આત્માને શાંતિ મળે અને ઈશ્વર તેમ
કેશોદ આહીર યુવા મંચના કાર્યકરો દ્વારા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી


જૂનાગઢ 18 જૂન (હિ.સ.) અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાને લઇ કેશોદ ખાતે બાયપાસ પર આવેલ આહીરસમાજ ખાતે ભેગા મળીને અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં તમામ લોકોને આત્માઓને શાંતિ આપવા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને આ દિવ્યા આત્માને શાંતિ મળે અને ઈશ્વર તેમના પરિજનોની સાથે પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ દુઃખદ ઘડીયે માલદે ભાઈ સુરેશભાઈ હરદાસભાઇ પ્રવીણભાઈ લખનભાઈ દેવાનંદભાઈ સુરેશભાઈ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande