જુનાગઢ સંવિધાન હત્યા દિવસ - 2025 પર ત્રિરંગા યાત્રા
જૂનાગઢ 25 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતે સંવિધાન હત્યા દિવસ - 2025 કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થવા પર, કાર્યક્રમનું આયોજન કાર્યક્રમ સ્થળ: સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ, તારીખ: 25 જૂન 2025 સમય: સવારે 9:30 કલાકે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ,
જુનાગઢ સંવિધાન હત્યા દિવસ - 2025 પર ત્રિરંગા યાત્રા


જૂનાગઢ 25 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતે સંવિધાન હત્યા દિવસ - 2025 કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થવા પર,

કાર્યક્રમનું આયોજન કાર્યક્રમ સ્થળ: સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ,

તારીખ: 25 જૂન 2025

સમય: સવારે 9:30 કલાકે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, કૃષિ યુનિવર્સિટી થી બહાઉદીન કોલેજ સુધી ત્રિરંગા યાત્રા યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande