જૂનાગઢ 25 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતે સંવિધાન હત્યા દિવસ - 2025 કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણ થવા પર,
કાર્યક્રમનું આયોજન કાર્યક્રમ સ્થળ: સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ,
તારીખ: 25 જૂન 2025
સમય: સવારે 9:30 કલાકે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, કૃષિ યુનિવર્સિટી થી બહાઉદીન કોલેજ સુધી ત્રિરંગા યાત્રા યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ