બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડમાં, 4 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
બેંગલુરુ, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.) બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ની વિજય પરેડ દરમિયાન, થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. આ અકસ્માતમાં 20 થી વધુ લોકો
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડમાં, 4 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ


બેંગલુરુ, નવી દિલ્હી, 4 જૂન (હિ.સ.)

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) ની વિજય પરેડ

દરમિયાન, થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ છે.

અકસ્માતમાં 20 થી વધુ લોકો

ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે. આરસીબીની વિજય પરેડમાં,

ભાગ લેવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસે

તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને આ પછી નાસભાગ મચી ગઈ. સ્ટેડિયમના

મુખ્ય દરવાજા પાસે નાસભાગ થઈ, જેમાં લોકો કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા.

વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.......

હિન્દુસ્થાન સમાચાર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande