અમરનાથ યાત્રા: 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ, કાશ્મીર જવા રવાના
જમ્મુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ઘાટી માટે રવાના થયો. યાત્રાળુઓ આજે સવારે 248 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી રવાના થયા. આ સમૂહમાં 4886 પુરુષો, 13૦8 મહિલાઓ, 15 બાળકો, 1
બોોૂીો


જમ્મુ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) 6,388 યાત્રાળુઓનો 14મો સમૂહ, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ઘાટી

માટે રવાના થયો. યાત્રાળુઓ આજે સવારે 248 વાહનોના

કાફલામાં બેઝ કેમ્પથી રવાના થયા. આ સમૂહમાં 4886 પુરુષો, 13૦8 મહિલાઓ, 15 બાળકો, 158 સાધુઓ અને 21 સાધ્વીઓનો સમાવેશ થાય છે.

કુલ 6,388 યાત્રાળુઓમાંથી 2,501 યાત્રાળુઓ આજે

સવારે બાલટાલ બેઝ કેમ્પ અને 3,887 પહેલગામ બેઝ

કેમ્પ માટે રવાના થયા, જ્યાંથી તેઓ પવિત્ર ગુફાની આગળની યાત્રા માટે રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande