એટર્ની જનરલે હાઈકોર્ટને જણાવ્યું - બરતરફીની પ્રક્રિયા 'સંપૂર્ણપણે ગેરકાયદેસર' છે...
નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઈઝરાયલના એટર્ની જનરલ ગલી બહારીવ-મિયારાએ હાઈકોર્ટમાં, દાખલ કરાયેલી અરજીઓના જવાબમાં કહ્યું છે કે,” સરકાર દ્વારા તેમને પદ પરથી દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.” બહારીવ -મિયારા
મિયારા


નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઈઝરાયલના એટર્ની જનરલ ગલી બહારીવ-મિયારાએ

હાઈકોર્ટમાં, દાખલ કરાયેલી અરજીઓના જવાબમાં કહ્યું છે કે,” સરકાર દ્વારા તેમને પદ

પરથી દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.”

બહારીવ -મિયારાએ તેમના નિવેદનમાં કહ્યું, સરકારે એટર્ની

જનરલના કાર્યકાળને સમાપ્ત કરવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો, અને આ ફેરફાર

ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે બરતરફીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ ફક્ત પરિણામ

સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું.

તેમના મતે, સરકારે હાલની કાનૂની પ્રક્રિયા છોડીને નવો રસ્તો અપનાવીને

મંત્રી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો, જેથી તે જ સમિતિ બરતરફીની ભલામણ કરી શકે.

હાઈકોર્ટ આ અઠવાડિયાના અંતમાં, આ મામલાની સુનાવણી કરશે.

નોંધનીય છે કે કોર્ટે સરકારના મતદાન પછી તરત જ બહારીવ -મિયારાની બરતરફી પર સ્ટે

મૂકી દીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

---------------

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande