ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને, મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. તેઓ તેમના વર્તમાન પદ સાથે આ જવાબદારી પણ નિભાવશે. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહ
દેવવ્રત


નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. તેઓ

તેમના વર્તમાન પદ સાથે આ જવાબદારી પણ નિભાવશે.

ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં

જણાવાયું છે કે,” મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે

ચૂંટાયા હોવાથી પદ છોડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande