જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામામાં એનઆઈએના દરોડા
જમ્મુ, નવી દિલ્હી,08 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” એજન્સી આતંકવાદી ષડયંત્ર કેસની તપાસના સંદર્ભમાં આ સ્થળો
છાપા


જમ્મુ, નવી દિલ્હી,08 સપ્ટેમ્બર

(હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા

પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” એજન્સી આતંકવાદી ષડયંત્ર કેસની તપાસના

સંદર્ભમાં આ સ્થળોએ દરોડા પાડી રહી છે.”

અધિકારીઓના જણાવ્યા અનુસાર,”જમ્મુ અને

કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને

પુલવામા જિલ્લામાં એજન્સીની કાર્યવાહી ચાલુ છે.”

વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે……

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande