Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
10 Aug 2026
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંચાલિત “હર ઘર તિરંગા અભિયાન-2026” અંતર્ગત પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે 10 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિની..
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર: મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આગામી 12 ઓગસ્ટ, 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરતી મેળો સવારે 10:30 કલાકે શરૂ થશે. ..
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.)આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે CISF ભાવનગર એરપોર્ટ યુનિટ દ્વારા ભાવનગર એરપોર્ટ આસપાસના ગામોમાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. અભિયાનના ભાગરૂપે રુવા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ..
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને જનભાગીદારી સાથે વધુ વેગ આપવા માટે દર રવિવારે ‘સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ’ યોજવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે ભાવનગર વિભાગ હેઠળના વિવિધ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha