અમિત શાહ, 29 એપ્રિલે ગૌહાટી ની મુલાકાત લઈને, રોડ શોમાં ભાગ લેશે
ગૌહાટી, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 29 એપ્રિલ
અમિત શાહ, 29 એપ્રિલે ગૌહાટી ની મુલાકાત લઈને, રોડ શોમાં ભાગ લેશે


ગૌહાટી, નવી દિલ્હી, 27 એપ્રિલ (હિ.સ.) ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, 29 એપ્રિલે ગૌહાટીની મુલાકાત લેશે. તેઓ અહીં રોડ શોમાં ભાગ લેશે. કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમાએ, કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહની ગૌહાટી મુલાકાતની પુષ્ટિ કરી છે.

મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે, અમિત શાહ વિશાળ રોડ શોમાં ભાગ લેવા માટે 29 મેના રોજ ગૌહાટી આવી રહ્યા છે. ગૌહાટીમાં સાયકલ ફેક્ટરીથી લાલ ગણેશ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ માટે એવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે, તે કોઈપણ ટ્રાફિક જામ વિના ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર/શ્રીપ્રકાશ/વીરેન્દ્ર / ડો. હિતેશ


 rajesh pande