પાટણમાં મા અર્બુદા મંદિર માતાજીના મંદિર નિર્માણ, દિવ્ય અખંડ જ્યોત પરિભ્રમણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા મા અર્બુદા માતાજીના મંદિર નિર્માણ, દિવ્ય અખંડ જ્યોત પરિભ્રમણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 12 ઓગસ્ટે આબુના અધરદેવી ધામથી પ્રગટાવાયેલી અખંડ જ
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001