પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી યશ વિહાર સોસાયટીના રહીશોએ રખડતા શ્વાનના વધતા ત્રાસ અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી
પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.) પાટણના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલી યશ વિહાર સોસાયટીના રહીશોએ રખડતા શ્વાનના વધતા ત્રાસ અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. સોસાયટીમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન 8થી 10 લોકોને શ્વાને કરડ્યાની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001