જૂનાગઢમાં મગફળી તથા સોયાબીન પાકમાં સંકલિત પાક વ્યવસ્થાપન તથા પ્રાકૃતિક કૃષિ વિષય પર તાલીમ કાર્યક્રમ
જુનાગઢ,7 ઓગસ્ટ (હિ.સ.) આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢ દ્વારા આત્માના નિયામક તથા સ્ટેટ નોડલ ઓફિસર એસ. કે. જોશીના અધ્યક્ષસ્થાને “મગફળી તથા સોયાબીન પાકમાં સંકલિત પાક વ્યવસ્થાપન તથા પ્રાકૃતિક કૃષિ” વિષય પર ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001