Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
01 Sep 2026
જામનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર અને અમદાવાદના જાણીતા બિલ્ડર મેરામણ પરમારે, વ્યાજખોરોના માનસિક ત્રાસ અને કરોડો રૂપિયાની મિલકતો હડપ કરવાના ષડયંત્રથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. 10 જાન્યુઆરી 2025 ના રોજ ગાંધીનગર નજીક તેમનું મોત થયું હતું, જેને..
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.): પર્યાવરણ સંરક્ષણની શરૂઆત પોતાના ઘર અને કાર્યસ્થળથી થાય છે તેવા સંદેશ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ’ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ..
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સાંતલપુરના વૌવા ગામે જંગલી પ્રાણીના હુમલા બાદ પશુચિકિત્સા વિભાગે કામગીરી તેજ કરી છે. તાલુકાની પશુચિકિત્સક ટીમે ગામની મુલાકાત લઈ પશુપાલકો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. અત્યાર સુધીમાં 45 જેટલા પશુપાલકોનો સંપર્ક કરી કુલ 69 ..
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.) સુરત જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની 48મી બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજા..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha