Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
04 Sep 2026
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાહનચાલકોની સુરક્ષા માટે હાઈવે પર હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરવા, વિશિષ્ટ જાગૃતિ સેમિનારો યોજવા અને ..
રાજકોટ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજકોટ ખાતે આયોજિત “વિરાસતથી વિકાસ-૨૦૨૬” લોકમેળામાં પર્યાવરણ જતન અને મહિલા સશક્તિકરણનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. મેળામાં આવેલ ઇન્ડેક્સ-સી (iNDEXT-c) પેવેલિયન ખાતે આણંદના સતીશભાઈ વર્મા દ્વારા સંચાલિત ‘ગીતાંજલિ ..
રાજકોટ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજકોટના આંગણે આયોજિત ''વિરાસતથી વિકાસ લોકમેળા-૨૦૨૬''ની મુલાકાત લઈ રાજયના શ્રમ, કૌશલ્ય વિકાસ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સુદ્રઢ વ્યવસ્થા બદલ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. મંત્રીશ્રીએ મેળામાં..
ગાંધીનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : વિશ્વભરમાંથી આવેલા 5,500થી વધુ લોકો 3 સપ્ટેમ્બર 2026ના રોજ પેરિસમાં સેન નદી પર યોજાયેલી ઐતિહાસિક ‘જળયાત્રા’ – સાંસ્કૃતિક નૌકાયાત્રા – માં જોડાયા હતા. ફ્રાન્સના પ્રથમ પરંપરાગત પથ્થરથી નિર્મિત હિન્દુ મંદિર – બી.એ.પી...
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha