Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
06 Sep 2026
પાટણ, 06 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના અતિ પ્રાચીન અરવડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ વદ નોમથી ભાદરવા સુદ એકમ સુધી ૨૪ કલાક અખંડ રામધૂન શરૂ થઈ છે. અરવડેશ્વરી યુવક મંડળ દ્વારા સતત બીજા વર્ષે આયોજિત આ કાર્યક્રમનો વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ થયો છે. ..
ગાંધીનગર, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : આજે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ હિન્દુ મંદિર, પેરિસ –નો બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો હતો. ફ્રાન્સ અને..
ગીર સોમનાથ 06 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રદ્ધા, સંસ્કાર અને સનાતન હિન્દુ ધર્મની એકતા સ્વરૂપે હિન્દુ ગૌરવ યાત્રા તેમજ સોમનાથ મહાદેવને ધજારોહાણ હિન્દુ યુવા સંગઠન ભારત ગીર સોમનાથના ઉપક્રમે આયોજનમાં વેરાવળ પાટણ સોમનાથ સહિતની ધર્મપ્રેમી જનતા જોડાઈ. ..
વલસાડ, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : જન્મદિવસને સમાજસેવા સાથે જોડીને છેલ્લા આઠ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવાની પરંપરા પારડી તાલુકાના ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ દ્વારા જાળવી રાખવામાં આવી છે. આ પરંપરાના ભાગરૂપે તેમના જન્મદિવસ નિમિત્તે ખેરલાવ ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha