સાવરકુંડલામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર
અમરેલ07 સપ્ટેમ્બર (હિ.સ.) સાવરકુંડલા તાલુકામાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતો અને ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસાની સિઝનમાં પૂરતો વરસાદ ન પડતા ખેતીના પાક તેમજ પશુપાલન પર તેની અસર થવાની ભીતિ વચ્ચે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001