જામનગર-ખંભાળિયા હાઈવે પર નાઘેડી પાસે કાર તળાવની રેલિંગ સાથે અથડાઈને પલટી, ચાલક ઈજાગ્રસ્ત
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી નજીક લહેર તળાવ પાસે આજે મંગળવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર તળાવની રેલિંગ સાથે અથડાઈ
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001