રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની મુલાકાત, મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગવામાં આવી
ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. રાજ્ય માહિતી વિભાગ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વ
राज्यपाल से मुख्यमंत्री ने की मुलाकात


ગાંધીનગર, 17 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી.

રાજ્ય માહિતી વિભાગ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande