પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના નવા મંત્રી મંડળના નામ આજે જાહેર થયા છે. તેમા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનુ નામ પણ જાહેર કરવામા આવતા પોરબંદરમા ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે. અર્જુન મોઢવાડીયાના નિવાસ્થા અને ભાજપ કાર્યાલય ખાતે ફટાક
પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીખે લીધા શપથ.


પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીખે લીધા શપથ.


પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીખે લીધા શપથ.


પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીખે લીધા શપથ.


પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ કેબિનેટ મંત્રી તરીખે લીધા શપથ.


પોરબંદર, 17 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત સરકારના નવા મંત્રી મંડળના નામ આજે જાહેર થયા છે. તેમા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાનુ નામ પણ જાહેર કરવામા આવતા પોરબંદરમા ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે. અર્જુન મોઢવાડીયાના નિવાસ્થા અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને પેંડા વહેચી ખુશી વ્યકત કરી હતી

પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને મંત્રી પદના સપથ માટે ફોન આવ્યા બાદ તેમનો મંત્રી મંડળમા સમાવેશ નકકી થતા જ પોરબંદર ખાતે અર્જુનભાઈ મોઢવાડીયાના નિવાસ્થાને ખુશીનો મહોલ જોવા મળ્યો હતો. અર્જુનભાઈના પરિવાજનો અને સમર્થકોએ ઘર આંગણે ફટકાડા ફોડી ખુશી વ્યકત કરી હતી તેમ પેંડા ખવાડાવી મોઢા મીઠા કરાવ્યા હતા તો પોરબંદર જીલ્લા ભાજપ દ્રારા ખુશી વ્યકત કરવામા આવી હતી.

ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામા એકત્રીત થયા હતા.અને ટીવી પર સપથવિધિ સામરોહ નિહાળ્યો હતો અને ત્યાર બાદ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી તેમજ ઢોલ નગારા પણ વગાડયા હતા. અર્જુન મોઢવાડીયા 28 વર્ષ થી કોગ્રસ સાથે જોડાયેલા હતા અને વર્ષ 2024મા ભાજપમા જોડાયા હતા અને અને પેટા ચુંટણીમા પોરબંદર વિધાનસભા બેઠક પરથી એક લાખથી વધારે મતથી વિજય બન્યા હતા, ત્યારબાદ આજે તેમનો મંત્રી મંડળમા સમાવેશ કરવામા આવતા પોરબંદરમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande