ભાવનગર 29 મે (હિ.સ.) ઉત્તર રેલવેના દિલ્લી સરાય રોહિલ્લા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ૨૨.૦૭.૨૦૨૫ (મંગળવાર) ના રોજ રદ (Cancelled) રહેશે.
ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ