પોરબંદર આઈ.ટી.આઈ ખાતે, તા.2 જુનના એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
તા.2 જુનના એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.
પોરબંદર આઈ.ટી.આઈ ખાતે, તા.2 જુનના એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.


પોરબંદર, 30 મે (હિ.સ.)

પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોરબંદર દ્વારા તા:- 02/06/2025 સોમવારના રોજ સવારે 11:00 કલાકે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નોકરી ઈચ્છુક ધો.10, ધો.12,ગ્રેજ્યુએટ તેમજ ITI ઈલેક્ટ્રીશિયન, વાયરમેન,વેલ્ડર, ફીટર કરેલ ઉમેદવારોને સ્થળ પર જ પસંદગી પ્રકિયા કરવામા આવશે જેથી ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ. પોરબંદર(વનાણા) ખાતે ઉપસ્થિત રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદરના આચાર્યની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande