સુત્રાપાડા પંથકમાં, એક દિવસના વિરામ બાદ વરસાદ ચાલુ
ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ગઈકાલે એક દિવસના વિરામ બાદ, ફરીવાર આજે સવારથી સતત ગરમીના ઉકલાટ વચ્ચે વાદળ છાયા વાતાવરણ વરસાદ ચાલુ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પણ વાવણીની તૈયારીઓમાં લાગી ગયા
સુત્રાપાડા પંથકમાં ગઈકાલે એક દિવસના વિરામ બાદ


ગીર સોમનાથ, 18 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ગઈકાલે એક દિવસના વિરામ બાદ, ફરીવાર આજે સવારથી

સતત ગરમીના ઉકલાટ વચ્ચે વાદળ છાયા વાતાવરણ વરસાદ ચાલુ લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ત્યારે બીજી તરફ ખેડૂતો પણ વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે મેઘરાજા વિરામ લેય તેની ખેડૂતોઓમાં રાહ જોવાઈ રહી છે. વરસાદના વિરામ બાદ ધરતીપુત્ર વાવેતરની શરૂઆત કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande