ઉપરાષ્ટ્રપતિ ધનખડ, આજથી ત્રણ દિવસ નૈનીતાલ ની મુલાકાતે
નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, આજથી ત્રણ દિવસ (25 થી 27 જૂન), ઉત્તરાખંડના નૈનીતાલની ત્રણ દિવસની મુલાકાતે રહેશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય (પીઆઈબી)ના એક પ્રકાશનમાં આ માહિતી આપવામાં આવી છે. પીઆઈબી અનુસાર ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ


નવી દિલ્હી, 25 જૂન (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, આજથી ત્રણ દિવસ (25 થી 27 જૂન), ઉત્તરાખંડના નૈનીતાલની ત્રણ દિવસની મુલાકાતે રહેશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય (પીઆઈબી)ના એક પ્રકાશનમાં આ માહિતી આપવામાં આવી છે.

પીઆઈબી અનુસાર ઉપરાષ્ટ્રપતિ ધનખડ, આજે કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારોહની અધ્યક્ષતા કરશે. તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધિત કરશે. ધનખડ 27 જૂને શેરવુડ વિશ્વવિદ્યાલયના 156મા સ્થાપના સમારોહમાં મુખ્ય અતિથિ બનશે. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ નૈનીતાલના રાજભવનની પણ મુલાકાત લેશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande