પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં
પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે લોકોને વાહન વ્યવહારમાં કોઈ પ્રકારની અડચણ ન થાય તે માટે પોરબંદર મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને માર્ગ મરામત કામગીરી યથાશક્તિ ઝડપથી હાથ ધરવામાં આવી છે
પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં.


પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં.


પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં.


પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં.


પોરબંદર જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી પુરજોશમાં.


પોરબંદર, 13 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે લોકોને વાહન વ્યવહારમાં કોઈ પ્રકારની અડચણ ન થાય તે માટે પોરબંદર મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને માર્ગ મરામત કામગીરી યથાશક્તિ ઝડપથી હાથ ધરવામાં આવી છે.

આ અંતર્ગત પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં નાગબાઈના મંદિરથી બાપા સીતારામના ઓટલા સુધી તેમજ આદિત્યાણા મેઇન રોડથી રામદેવપીરના દ્વારા વાળા રોડ સુધીના માર્ગ પર જળબંધ મેકડમ (Water Bound Macadam – WBM) પદ્ધતિનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande