ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી, બહાર થઈ ગયા કેશવ મહારાજ
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટી-20 શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ શુક્રવારે આ માહિતી આપી. મહારાજને જંઘામૂળ (જાંઘ) માં ઈજા થઈ છે.
ઈજા


નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.) દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​કેશવ મહારાજ

ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટી-20 શ્રેણીની બાકીની બે મેચમાંથી બહાર થઈ ગયા છે. ક્રિકેટ સાઉથ

આફ્રિકાએ શુક્રવારે આ માહિતી આપી. મહારાજને જંઘામૂળ (જાંઘ) માં ઈજા થઈ છે.

તેમના સ્થાને, 30 વર્ષીય ડાબોડી સ્પિનર ​​બ્યોર્ન ફોર્ટુઈનને ટીમમાં સામેલ

કરવામાં આવ્યો છે. ફોર્ટુઈને છેલ્લે સપ્ટેમ્બર 2024 માં ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

કાર્ડિફમાં રમાયેલી વરસાદથી વિક્ષેપિત પ્રથમ ટી-20 મેચમાં દક્ષિણ

આફ્રિકાએ ઇંગ્લેન્ડને 14 રન (ડીએલએસ પદ્ધતિ)

થી હરાવ્યું. શ્રેણીની બાકીની બે મેચ માન્ચેસ્ટર અને નોટિંગહામમાં રમાશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande