આતિશીનું સભ્યપદ રદ કરવા અંગે, દિલ્હી વિધાનસભા અધ્યક્ષને પત્ર લખવામાં આવ્યો..
નવી દિલ્હી, 07 જાન્યુઆરી (હિ.સ.) દિલ્હીના કેબિનેટ મંત્રીઓએ દિલ્હી વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને, વિપક્ષના નેતા આતિશીનું સભ્યપદ રદ કરવા અને ફોજદારી કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ માહિતી કેબિનેટ મંત્રીઓ પરવેશ સાહિબ સિંહ અને મનજિંદર
ોોૂગેપગ


નવી દિલ્હી, 07 જાન્યુઆરી

(હિ.સ.) દિલ્હીના કેબિનેટ મંત્રીઓએ દિલ્હી વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને,

વિપક્ષના નેતા આતિશીનું સભ્યપદ રદ કરવા અને ફોજદારી કેસ દાખલ કરવાની માંગ કરી છે.

આ માહિતી કેબિનેટ મંત્રીઓ પરવેશ સાહિબ સિંહ અને મનજિંદર

સિંહ સિરસાએ આજે ​​દિલ્હી વિધાનસભા પરિસરમાં પત્રકારોને સંબોધન કરતા આપી હતી.

મંત્રીઓએ જણાવ્યું હતું કે,” તિહાડ જેલ એ કોઈપણ વ્યક્તિ

માટે યોગ્ય સ્થાન છે, જે શીખ ગુરુઓનું અપમાન કરે છે.”

ભાજપના ધારાસભ્યોએ આજે,

​​દિલ્હી વિધાનસભાની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande