Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
28 Aug 2026
ભાવનગર, 28 ઓગસ્ટ (હિ.સ.)નેપાળમાં સર્જાયેલી ભયાનક જળહોનારતથી સમગ્ર વિશ્વમાં શોકની લાગણી પ્રસરી છે. તિબેટ તરફ ગ્લેશિયર તૂટતાં નેપાળની નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું, જેના પગલે અનેક લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. આ હૃદયદ્રાવક ઘટનાથી પૂજ્ય મોરારિબાપ..
ગાંધીનગર, 28 ઓગસ્ટ (હિ.સ.) : રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આજે લોકભવન-ગાંધીનગર ખાતે SOS સંસ્થાના કચ્છ-ભૂજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ બાળાઓ સાથે આત્મીય સંવાદ ..
જુનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : આગામી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ઉપક્રમે મારો યુવા ભારત (MY Bharat), જૂનાગઢ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે “ખેલો ઈન્ડિયા સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્ય..
જુનાગઢ, 28 ઓગસ્ટ (હિ.સ.) : નેપાળ- ચીન સરહદ નજીક આવેલા તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં ૨૬ ઓગસ્ટના રોજ અચાનક આવેલા પૂરના પગલે ઉત્તર નેપાળના વિવિધ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. જૂનાગઢ જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha