Invalid email address
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station, Pillar No. 12, New Delhi-110001
(+91) 7701800342 / 7701802829
marketing@hs.news
01 Sep 2026
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના સરસ્વતી તાલુકાના ઘચેલી-વાયડ માર્ગ પરથી એક દિવસનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. કેસરી રંગના કપડામાં લપેટાયેલું બાળક સ્થાનિકોની નજરે પડતાં તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ ..
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) તારીખ ૦૧/૦૯/૨૦૨૬, મંગળવાર શ્રાવણ વદ ચતુર્થી અને પંચમીની સંયુક્ત તિથિ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને મનોહર ગણેશ શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ જ્યોતિર્લિંગ પર ગણેશજીની દિવ્ય પ્રતિકૃતિ કંડારી વિવિ..
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)મંગળવારે નાગપંચમીના પવિત્ર પર્વે ચાણસ્મા સહિત પંથકના વિવિધ ગામોમાં ગોગા મહારાજના મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ નાગદેવતા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી શ્રીફળ અને કુલેરનો પ્રસાદ અર્પણ કરી દર્શનનો ..
ગીર સોમનાથ, 1 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ તાલુકાના છાત્રોડાના ગ્રામજનો દ્વારા તહેવારો નિમિત્તે સતત ૧૯ વર્ષથી છત્રેશ્વર-પત્રેશ્વર મહાદેવના મંદિર ખાતે બાબા અમરનાથ બર્ફીલી ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતાં આ વર્ષે પણ તા.૦૩ ..
Copyright © 2017-2024. All Rights Reserved Hindusthan Samachar News Agency
Powered by Sangraha