ઉના-ગીર ગઢડામાં વરસાદી વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ખેડૂતોને રાહત, ઉનામાં વરસાદથી રસ્તાઓ પાણી જોવા મળ્યા, ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર
ગીર સોમનાથ 13 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના-ગીર ગઢડા પંથકમાં લાંબા વરસાદી વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ ખેંચાતા ચિંતિત ખેડૂતોને આ વરસાદથી મોટી રાહત મળી છે. આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાતા વ
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001