કરમબેલી આશ્રમ પાઠશાળામાં સેવાની સરસ પહેલ: 200 બાળકો માટે નમન ફાઉન્ડેશનનો સહયોગ, સુવિધાઓ સાથે શિક્ષણ અને સ્નેહનો સંગમ
વલસાડ, 04 સપ્ટેમ્બર (હિ.સ.) કરમબેલી આશ્રમ પાઠશાળામાં ધરમપુર અને કપરાડા વિસ્તારના નાના-નાના આશરે 200 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આશ્રમમાં બાળકોના રહેવા માટે ઉપર હોસ્ટેલની પણ વ્યવસ્થા છે, જ્યાં જરૂરી સુવિધાઓની જરૂરિયાત હતી.બાળકોની જરૂરિયાતને ધ્યાનમ
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001