પાટણના પંચાસર જૈન મંદિરમાં, રાત્રે ચોરીની ઘટના
પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દાનપેટી તોડીને અંદરથી 15,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી. આ અંગે જૈન દેરાસરના મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કર
પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દાનપેટી તોડીને અંદરથી 15,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી. આ અંગે જૈન દેરાસરના મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.  પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.  આ ઘટના પછી સ્થાનિક જૈન સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે. મંદિર સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.


પાટણ, 24 ફેબ્રુઆરી (હિ.સ.)

પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ દાનપેટી તોડીને અંદરથી 15,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી. આ અંગે જૈન દેરાસરના મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

આ ઘટના પછી સ્થાનિક જૈન સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે. મંદિર સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande