ગીર સોમનાથ, 28 મે (હિ.સ.)
સોમનાથ પ્રભાસ પાટણના દરિયા કિનારે વૈશાખી અમાસના દિવસે આજે શ્રદ્ધાળુઓ ભાવિકો અને વેકેશન પ્રવાસીઓને ભારે ઘસારો ઉમટ્યો હતો. પુણ્ય ત્રિવેણી સ્નાન દર્શન અને તીર્થયાત્રા ભાવિકો દરિયામાં સ્નાન કે પગ ન ચડે તે માટે પોલીસ વધુ સતૅક બની હતી.
આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ સાથે વરસાદના ઝાપટા પવન સાથે પડી રહ્યા છે અને વૈશાખ માસમાં અષાઢ જેવો ચોમાસુ ધનધોર માહોલ જામેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ