ભુતનાથ મંદિર, જૂનાગઢ ખાતે, પુણ્યશ્લોક અહલ્યાબાઇ હોલકરની જયંતિ નિમિત્તે પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 30 મે (હિ.સ.) ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જયંતી નિમિત્તે પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી તથા તેમના કરેલા કાર્યો ની પ્રદર્તશની તથા ભુતનાથ મહાદેવ મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા,ભુતના
જુનાગઢ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે


જૂનાગઢ 30 મે (હિ.સ.) ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જયંતી નિમિત્તે પ્રબુદ્ધ વિચાર ગોષ્ઠી તથા તેમના કરેલા કાર્યો ની પ્રદર્તશની તથા ભુતનાથ મહાદેવ મહાઆરતી કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા,ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, પ્રદેશ વક્તા વિશાલભાઈ જોષી, આકાશભાઈ કટારા, પલ્લવીબેન ઠાકર, મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, સંયોજકશ્રી મુકેશભાઈ ગજેરા, સહ સંયોજક જ્યોતિબેન વાડોલીયા, સહ સંયોજક હિમાંશુભાઈ ગોરાણીયા, જે.કે.ચાવડા, જીતુભાઈ મણવર, હરેશભાઈ પરસાણા, યોગીભાઈ પઢીયાર, અશોકભાઈ ભટ્ટ, ભરતભાઈ કારેણા, ભરતભાઈ બાલસ, ઓમભાઈ રાવલ, જે.કે.કણસાગરા, મનોજભાઈ પોપટ, કનકબેન વ્યાસ, યોગેશ્વરીબેન જાડેજા, મનિષાબેન વૈશ્નાણી, શિતલબેન તન્ના, સંજયભાઈ મણવર, ગીતાબેન પરમાર, આઘ્યાશકિતબેન મજમુદાર, પુંજાભાઈ સિસોદિયા, સુભાષભાઈ રાદડિયા, ઈલાબેન બાલસ, સોનલબેન પનારા, ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, લલિતભાઈ ત્રાબંડીયા, વિજયભાઈ દાફડા, યુવા મોરચાના કાયૅકતા તથા પ્રબુદ્ધ નાગરિકો,મહિલા મોરચાના બહેનો તથા વિવિધ સંત્સગ મહિલા મંડળ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ સંજય પંડ્યાની યાદી જણાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande