પોરબંદરના જાવર ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ માટે નવીનતાઓ અને ઉકેલોની ર્ચચા વિષય પર વર્કશોપ યોજાયો.
પોરબંદરના જાવર ખાતે શોપ યોજાયો.
પોરબંદરના જાવર ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ માટે નવીનતાઓ અને ઉકેલોની ર્ચચા વિષય પર વર્કશોપ યોજાયો.


પોરબંદર, 31 મે (હિ.સ.) આગામી તા.5 જુનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા પ્લાસ્ટિક પ્રદુષણ માટે નવીનતાઓ અને ઉકેલોની ર્ચચા વિષય પર સી- ફૂડ ઔદ્યોગકિ એકમો જાવર ખાતે ર્વકશોપમાં યોજવામાં આવ્યો હતો.આ ર્વકશોપમાં રીજનલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદરના સુશ્રી વી.એ.પટેલ દ્વારા પ્લાસ્ટકિ પ્રદૂષણ માટે નવીનતાઓ અને ઉકેલો વિશે માહીતગાર કર્યા હતાં તેમજ પ્લાસ્ટકિ પ્રદૂષણ માટે નવીનતાઓ અને ઉકેલો અનુલક્ષી પ્રશ્નોની ર્ચચા કરી ઉદ્યોગકારોમાં પર્યાવરણ રક્ષણની વૃતિને વેગ મળે તે માટે માહિતી આપવામાં આવી હતી.આ ર્વકશોપમાં પ્લાસ્ટકિ પ્રદૂષણ માટે નવીનતાઓ અને ઉકેલો જેવા કે, પેકેજગિ મટરિયિલ, ટેકનોલોજી આધારતિ કચરો મેનેજમેન્ટ, પ્લાસ્ટકિ વેસ્ટ રસાયક્લીંગ સંકલન, સી-ફૂડ પેકેજગિ માટે એલ્ટરનેટીવ મટીરિયલ વગેરેની ઉદ્યોગકારો સાથે ર્વકશોપમાં વિસ્તૃત ર્ચચા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande