કોડીનાર ગાયત્રી વિદ્યામંદિર દ્વારા,યજ્ઞ દ્વારા આહુતી અપાઈ
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકામાં ગાયત્રી વિદ્યામંદિર પણાદર શાળામાં, ગાયત્રી પરિવાર દ્વારા વિઘારામ સંસ્કાર તેમજ કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાળાના બાળકો દ્વારા યજ્ઞ આહુતિ અપાઈ હતી. આ ગાયત્રી યજ્ઞથી બાળકોના સંસ્કાર સારા મળે અને સ
કોડીનાર ગાયત્રી વિદ્યામંદિર દ્વારા,યજ્ઞ  દ્વારા આહુતી અપાઈ


ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) કોડીનાર તાલુકામાં ગાયત્રી વિદ્યામંદિર પણાદર શાળામાં, ગાયત્રી પરિવાર દ્વારા વિઘારામ સંસ્કાર તેમજ કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં શાળાના બાળકો દ્વારા યજ્ઞ આહુતિ અપાઈ હતી.

આ ગાયત્રી યજ્ઞથી બાળકોના સંસ્કાર સારા મળે અને સંસ્કારી બને તેવા સંસ્થાના પ્રમુખ ગેલુભાઈ ઝાલાના, પરિવાર તથા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા યજ્ઞનું

આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોના ઉર્જળ ભવિષ્ય માટેની પ્રાર્થના સાથે સમગ્ર શાળામાં બાળકો સાથે સમૂહ ભોજનનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande