ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાપ્રાંચી તીર્થ ખાતે ગઈકાલે સવારથી વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ ધીમીધારે વરસાદ ચાલુ થતા લોકોમાં ગરમીથી રાહત અને ખાસ કરીને ખેડૂતોમાં એક આશા જગાડી. આગોતરા મગફળી ના વાવેતરમાં
આ વરસાદ ને કાચું સોનું માનવામાં આવે છે, ત્યારે જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ