ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા અત્યાર સુધી ધીમીધારે મેઘ સવાર થઈ રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી પણ રાહત મળી છે અને ખેડૂતોના મોલમાં પણ ફાયદો થય શકે છે. હાલ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં કાળા દિમાગ વાદળો વચ્ચેધીમીધારે વરસાદ ચાલુ છે, ત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ