જુનાગઢ, 16 જૂન (હિ.સ.) જૂનાગઢમાં વાતાવરણમાં પડતો આવતા જુનાગઢ પંથકમાં ક્યાંક વાવણી લાયક વરસાદ પડીયો છેલ્લા કેટલાક દિવસથી ગરમી નો ઉકળાટ જોવા મળી રહ્યો હતો, ત્યારે જુનાગઢ પંથકના કેશોદ માણાવદર જેવા વિસ્તારમાં ગઈકાલથી વરસાદ ચાલુ છે ત્યારે વરસાદ અત્યારે પણ યથાવત છે ત્યારે વરસાદી વિરામ બાદ ધરતીપુત્ર વાવણીનો શુભારંભ કરશે અને આગોતરા મગફળીના વાવેતરને પણ સારો એવો ફાયદો થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ