જુનાગઢ યોગ ક્લાસ દ્વારા, પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
જૂનાગઢ, 17 જૂન (હિ.સ.) જુનાગઢ યોગ ક્લાસ દ્વારા, પ્લેન દુર્ઘટનામાં જે લોકોઅવસાન પામેલા છે, તેવા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃત્યુ ઓના આત્માઓને શાંતિ માટે યોગ ક્લાસમાં યોગ ક્
જુનાગઢ યોગ ક્લાસ દ્વારા, પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી


જૂનાગઢ, 17 જૂન (હિ.સ.) જુનાગઢ યોગ ક્લાસ દ્વારા, પ્લેન દુર્ઘટનામાં જે લોકોઅવસાન પામેલા છે, તેવા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા મૃત્યુ ઓના આત્માઓને શાંતિ માટે યોગ ક્લાસમાં યોગ ક્રોસ વિમળાબેન વાછાણી અને ABVP ગ્રુપ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં યોગ ક્રોસ તથા યોગ સેવકો દ્વારા મૌન પાડવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande