કોડીનાર- ડોળાસા ગામે, જલારામ મંદિરે 21 જૂનના રોજ પાટો પાટોત્સવ ત્સવ ઉજવાશે
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) કોડીનાર નજીક આવેલ ડાળાશ ગામ ખાતે જલારામ બાપાના મંદિરે, 21 જૂનના રોજ શનિવાર જલારામ બાપાનો દસમો પાટોત્સવ ઉજવાશે. ડોળાસા લોહાણા મહાજન દ્વારા, જલારામ બાપાના મંદિરે સવારે અન્નકૂટ બપોરના મહા આરતી જ્ઞાતિ ભોજન બાદ સત્યનારાયણ ભગવાનન
કોડીનાર- ડોળાસા ગામે, જલારામ મંદિરે 21 જૂનના રોજ પાટો પાટોત્સવ ત્સવ ઉજવાશે


ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) કોડીનાર નજીક આવેલ ડાળાશ ગામ ખાતે જલારામ બાપાના મંદિરે, 21 જૂનના રોજ શનિવાર જલારામ બાપાનો દસમો પાટોત્સવ ઉજવાશે. ડોળાસા લોહાણા મહાજન દ્વારા, જલારામ બાપાના મંદિરે સવારે અન્નકૂટ બપોરના મહા આરતી જ્ઞાતિ ભોજન બાદ સત્યનારાયણ ભગવાનની કથા તેમ જ રાત્રે, ધૂન ભજન કીર્તન શહીત વિવિધ કાર્યક્રમનો આયોજન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande