તાલાળા, 22 જૂન (હિ.સ.) 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તપોવન વિદ્યા સંકુલમાં કરવામાં આવેલી જેમાં વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી તેમજ યોગથી થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવેલી.
તપોવન વિદ્યા સંકુલના પી ટી શિક્ષક ભરતસર બેરા તેમજ તપોવન વિદ્યા સંકુલનો સર્વ સ્ટાફગણ. તેમજ આચાર્ય તેમજ સંચાલક રાજુભાઈ પાનેલીયા બધાએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ