પોરબંદર ભાજપ દ્વારા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી
પોરબંદર, 24 જૂન (હિ.સ.) : ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન કરી ભાજપ દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ
પોરબંદર ભાજપ દ્વારા ડો.ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.


પોરબંદર ભાજપ દ્વારા ડો.ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.


પોરબંદર ભાજપ દ્વારા ડો.ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી.


પોરબંદર, 24 જૂન (હિ.સ.) : ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક તથા જનસંઘના સંસ્થાપક અને આપણા પથ પ્રદર્શક ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટિ-કોટિ નમન કરી ભાજપ દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ .ડો. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા અને ખીમજીભાઈ મોતીવરસ, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા સહિતના કાર્યકર્તા ઉપસ્થિતિ રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande