ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) સોમનાથ સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનુ પ્રભાસ પાટણ કોળી સમાજના આગેવાનો દ્વારા, શુભેચ્છા મુલાકાત લીધેલી હતી.
જેમાં અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનાભાઈ વાસાભાઈ ગઢીયા, નાના કોળી સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ચુડાસમા, રામભાઈ સોલંકી, ઉકાભાઈ ગઢીયા, હરેશભાઈ વાસણ, દિનેશભાઈ, કેતનભાઈ પરમાર, પુંજાભાઈ ગઢિયા, દિલીપભાઈ ભરડા સહિતના આગેવાનો એ મુલાકાત લીધેલી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ